કોકિલાબેન પરમાર સંયોજિત પવિત્ર ભૂમિ ઈઝરાયેલની યાત્રા ૧૬-૨૮ મે ૨૦૧૨

છેલ્લા કેટલાય વરસોથી કોકિલાબેન પવિત્ર ભૂમિ ઈઝરાયેલની યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરતા આવ્યા છે. દુનિયાભરના કેટલાય શ્રદ્ધાળુઓને આપણા પરમેશ્વરની જન્મભૂમિ અને કર્મભૂમિના દર્શન કરાવવાનો યશ કોકિલાબેનના ફાળે છે.

મે ની ૧૬- ૨૮ દરમ્યાનની આ વખતની યાત્રામાં ૨૦ શ્રદ્ધાળુઓ યાત્રા પર જઈ રહ્યા છે જેમાં ફાધર વિલિયમ પણ સામેલ છે. ઈશ્વરને પ્રાર્થના કે તેઓની યાત્રા સફળતાપૂર્વક પૂરી થાય. આ ૨૦ જણ એમની વ્યક્તિગત પ્રાર્થના સાથે આપણા બધા માટે પણ પ્રાર્થના કરે એવી વિનંતી.

 

ગાંધીનગર ડાયોસિસના માનનીય આર્ચબિશપ સ્તાનિસલાઉસે માહિતી આપી કે આ યાત્રામાં ગાંધીનગર ડાયોસિસના ફાધર જેબામલાઈ, ફાધર ઓર્નેલસ કુટિન્હો અને બ્રધર મેથ્યુ ફર્નાડિસ પણ સામેલ છે.

 

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…