ફેબ્રુઆરીની ૧૫ તારીખે આણંદ મુકામે “ગુર્જર ભૂમિમાં જેસુઈટ બ્રધરો (પ્રથમ હરોળના) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું સંપાદન ફાધર વિલિયમ પિયુષ મેકવાન એસ. જે. (રિશ્તા) એ કર્યું છે. અગાઉના તેમના બે પુસ્તકોની જેમ જ એમની એટલીજ અભ્યર્થના છે કે, ધર્મસભાના પાયાના ચણતરમાં જેમનું ખરેખર યોગદાન રહેલું છે, તેમને આપણી સમક્ષ લાવવું અને સેવામૂર્તિ બ્રધરોના કામની કદર થાય.
શ્રી. અન્નપુર્ણા મેકવાને ઉપર જણાવેલ પુસ્તકનો પરિચય ખૂબજ સુંદર રીતે કરાવ્યો છે, જે વાંચવા માટે નીચેના એમના પતિ શ્રી. ચંદ્રવદન મેક્વાન સાથેના પિક્ચર પર ક્લિક કરો.
There will be two more session of Lenten retreat at Our Lady of Peace church in North Brunswick NJ, on March 2nd and 3rd 7-9pm in the evening. This retreat will consist of talks and healing service by Dr. Jayanand an international preacher from Banglore. He has been preaching for 36 years and is a good will ambassador for Israel. All are welcome to this Life Changing experience.