Tag Archives: સરદાર ગુર્જરી

“Good Friday – 2018” was observed throughout Gujarat and several newspaper published the news.

“પવિત્ર શુક્રવાર” માર્ચ ૩૦, ૨૦૧૮, ગુજરાતભરમાં પાળવામાં આવ્યો. ગુજરાતનાં વિવિધ અખબારોએ એ સમાચાર પ્રકાશિત કર્યા. સમાચાર ચેનલ પર પણ પ્રસારણ થયું.  જોવા માટે નીચે સ્ક્રોલ કરો. 

CNS Chirayu News Service-Nadiad

Hind TV News-Surat

Hind TV News-Bharuch

Connect Gujarat TV – Bharuch – Non Gujarati Service

DD Girnar

via ytCropper

Gujarat News

“Matruchhaya Orphanage” organized a marriage for one of the resident girl with Hindu rituals.

“માતૃછાયા અનાથાશ્રમ” સંસ્થા નડિયાદમાં આવેલી છે. આ સંસ્થા કેથલિક ધર્મના “સિસ્ટર્સ ઓફ ચેરીટી ઓફ સેન્ટ આન” મંડળના સાધ્વીબેનો ચલાવે છે. જ્યાં ત્યજાએલા બાળકોને રહેઠાણ, ભોજન અને શિક્ષણ તેમજ જીવન જરુરીઆતો પૂરી પાડે છે. કેટલાંક બાળકો દત્તક લેવાતા હોય છે. આ સંસ્થાને દાન મળતું રહે એ આવશ્યક છે.