Community Events, News & Events ડો. બીનાબેન મહીડાની આણંદ આર્ટસ કોલેજના આચાર્યપદે નિમણૂંક May 21, 2012 admin 1 Comment મૂળ મંજીપુરાના ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા ડો. બીનાબેન મહીડા જ્યારે આણંદ આર્ટસ કોલેજના આચાર્ય પદે નિમાયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવતા ખૂબ જ આનંદ થાય છે. ઇશ્વર આપની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવા સહાય કરે એવી પ્રાર્થના. સૌજન્ય - સરદાર ગુર્જરી