Tag Archives: Anand Arts College

ડો. બીનાબેન મહીડાની આણંદ આર્ટસ કોલેજના આચાર્યપદે નિમણૂંક

મૂળ મંજીપુરાના ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા ડો. બીનાબેન મહીડા જ્યારે આણંદ આર્ટસ કોલેજના આચાર્ય પદે નિમાયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવતા ખૂબ જ આનંદ થાય છે. ઇશ્વર આપની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવા સહાય કરે એવી પ્રાર્થના.

સૌજન્ય - સરદાર ગુર્જરી