St. Paul Manav Vikas Kendra-Anand, paid tribute to the father of nation on his death anniversary.

12524055_953972424682078_1594394515045035051_n12646989_954168504662470_6007280561943367308_n

” સેંટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને શ્રદ્ધાંજલિ ”

 
તા – 24.1.2016,શનિવારે બપોરે 2;30 થી 3;00 દરમ્યાન આણંદ રેલ્વેસ્ટેશન ની નજીક આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવભીની અંજલિ આપવામાં આવી હતી. ગાંધીનિર્માણ દિનને ટાણે યોજાયેલા આ કાર્યક્રમમા સેંટ પોલ માનવ વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ ઉપરાંત અન્ય લોકો પણ જોડાયા હતા .
શ્રદ્ધાસુમનના આ કાર્યક્રમની શરૂઆત બાપુને પ્રિયએવી ” વૈષ્ણવજન તો ” ધૂન વગાડીને કરવામાં આવી હતી.ત્યારબાદ સંસ્થાના ટ્રષ્ટિઓ ધ્વારા બાપુને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી .

 


વર્તમાન સમયમાં ગાંધી વિચારની અછત પર ચિંતા વ્યક્ત કરી ,નાનકડી સર્વધર્મ ની પ્રાર્થના કરી ,રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

 


– હસમુખ ક્રિશ્ચિયન ( સેંટ પોલ માનવ વિકાસ કેન્દ્ર )

12642584_954168224662498_5717817486450575405_n12647343_954168314662489_2284628893205276613_n

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.