શાંતિ નિકેતન હાઈસ્કૂલ, ઝંખવાવ ખાતે ૧૧ ના છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન.

 

શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 


સુરત જીલ્લાના આદિવાસી વિસ્તારના ઊંડાણનાં ઝંખવાવ ગમે આવેલી આ શાળા આદિવાસી કિશોર કિશોરીઓનાં ભણતર માટે એક વરદાન રૂપ છે. શાળાનું જાહેર પરીક્ષઓનુ પરિણામ લગભગ સો ટકા હોય છે. આ શાળામાંથી આજ સુધીમાં સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ ભણીને ઉચ્ચ શિક્ષણ લઈને જીવનમાં પ્રગતિ કરી છે. શાળામાં અનેકવિધ પૂરક પ્રવૃતિઓ દ્વારા જીવન ઘડતર થાય છે ને એ રીતે આવતીકાલના દેશપ્રેમી અને સામાજિક નિસબત ધરાવતા નાગરીકો ઘડાય છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાનું પ્રદાન અનોખું છે. આધુનિક પાદ્ધાત્તિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. શાળામાં દ્રશ્ય શ્રાવ્ય પ્રોગ્રામો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે ને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. શાળાનો સ્ટાફ બહુ જ નિષ્ઠા પૂર્વક સેવા બજાવે છે જે શાળાની સફળતા પાછળનું રહસ્ય છે.

 

 
તા ૧૫ અને ૧૬ ઓક્ટોબર દરમ્યાન રિશ્તા સંસ્થા દ્વારા ધો ૧૧ નાં છાત્રો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને કલમ રૂપી શક્તિશાળી હથિયાર તેમના હાથમાં મૂકવામાં આવ્યું હતું જેથી તેમને નડતી સમસ્યાઓ સામે તેઓ પોતાનો અવાજ ઉઠાવે ને પોતાના વિસ્તારની સુખાકારીની જવાબદારી અદા કરે.

 

ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કાર્ય શાળાનું સંચાલન કર્યું હતું.
શાંતિ નિકેતન હાઇસ્કુલ, ઝંખવાવ

 

ખોટા સરનામાંથી સાવધ રહીએ ! – ફાધર વિલિયમ

ખોટા સરનામાંથી સાવધ રહીએ !

 

                     ૧૪ મી ઓક્ટોબરેશ્રદ્ધાનું વર્ષ”  નો આરંભ કરાયો. વિવિધ પેરીશોમાં તેનું ઉદઘાટન કરાયું એક વધુ પ્રકારના વર્ષની અન્ય ઉજવણીઓમાં ઉમેરાઈસરસ !

 

                 અગાઉ નડીઆદમાં મીરીયમ વર્ષની પૂર્ણઆહૂતીનો વિધિ રાખવામાં આવ્યો હતો જેમાં માં બીશપ તથા ફાધરોસિસ્ત્તરો તથા વિશાલ કેથોલિક મતવલમ્બિઓન સમૂહોએ ભાગ લીધો. સરસ !
                
હવે થોડા દિવસો બાદ આણંદખાતે અને .ગુજરાતમાં બાઈબલ અધિવેશનો ની ઉજવણીઓ થશે. સરસ !
               
ફાધર ઇગ્નાસની કથાના કાર્યક્રમો પણ ચાલુ છે. સરસ !
              
ભક્તિ કાર્યક્રમોમાં જનાર એટલા માટે જાયછે કારણ તેમને કહેવામાં આવે છે ને તેઓ બધા   દ્રદ્ધપણે   માને છે  કે અહી ભગવાન હાજર હોય છે ને તેમને આશીર્વાદ આપશે ને તેમની બધી માગણીઓ ને અરજો સ્વીકારશે વગેરે વગેરે
         
પ્રસંગે મને એક ઘટના યાદ આવી જાય છે ને તે કહ્યા વગર ચેન પડશે નહિ. હકીકતે ભગવાન ઈસુના ઉપદેશ તથા તેમના શિક્ષણની સાચી સમજ વિસારે નાં પડે માટે ઘટના (અને જોક માનો તો જોક) જાણવી જરૂરી લાગે છે. તો સાંભળો ત્યારે

 


                     
એક ભૂખ્યો તરસ્યો, માંદો ને નિરાધાર ભિખારી રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો પણ તેના હાથમાં કોઈ કશું મૂકતું નહોતું એટલે કોઈએ તેને કહ્યું કે સામે મંદિર છે ત્યાં જા. ત્યાં ભગવાન હાજર છે ને તને ભગવાન કંઈ આપશે. તો ત્યાં ગયો કથાકીર્તન, ભજનમંડળી, આરતી બધામાં ભક્તિ પૂર્વક ને શ્રદ્ધાથી ભાગ લીધો.પણ તેને કોઈએ કશું આપ્યું નહિ. તો નિરાશ થઇ ગયો ને બહાર નીકળીને ચાલવા લાગ્યો. એટલામાં રસ્તામાં દારૂનું એક પીઠું આવ્યું. દારૂડિયા લથડીયા ખાતા ખાતા એમાં જતા આવતા હતા એક દારૂડિયાની નજર ભિખારી પર પડી. એને દયા આવી એને ગજવામાં હાથ નાખી સો સોની બે નોટો કાઢી ને ભિખારીના હાથમાં મૂકી દીધી ને ચાલવા માંડ્યો.ભિખારીને તો ભારે આશ્ચર્ય થયું ને સાહજિકપણે બોલી  ઉઠ્યોભગવાન tએક ભૂખ્યો તરસ્યો, માંદો ને નિરાધાર ભિખારી રસ્તા પર બેસીને ભીખ માંગતો હતો પણ તેના હાથમાં કોઈ કશું મૂકતું નહોતું એટલે કોઈએ તેને કહ્યું કે સામે મંદિર છે ત્યાં જા. ત્યાં ભગવાન હાજર છે ને તને ભગવાન કંઈ આપશે. તો ત્યાં ગયો કથાકીર્તન, ભજનમંડળી, આરતી બધામાં ભક્તિ પૂર્વક ને શ્રદ્ધાથી ભાગ લીધો.પણ તેને કોઈએ કશું આપ્યું નહિ. તો નિરાશ થઇ ગયો ને બહાર નીકળીને ચાલવા લાગ્યો. એટલામાં રસ્તામાં દારૂનું એક પીઠું આવ્યું. દારૂડિયા લથડીયા ખાતા ખાતા એમાં જતા આવતા હતા એક દારૂડિયાની નજર ભિખારી પર પડી. એને દયા આવી એને ગજવામાં હાથ નાખી સો સોની બે નોટો કાઢી ને ભિખારીના હાથમાં મૂકી દીધી ને ચાલવા માંડ્યો.ભિખારીને તો ભારે આશ્ચર્ય થયું ને સાહજિકપણે બોલી  ઉઠ્યોભગવાન તું તો ખરો  છેતું  રહે  છે ક્યાં ને એડ્રસ  આપે  છે ક્યાંનું !  

 

તો ચાલો ફરીથી યાદ કરી લઈએ

 

 જ્યાં પ્રેમને રહેમ ત્યાં () આપણા પ્રભુજીનો વાસ રે! બીજે ક્યાંય નહિ.

 

 ફાધર વિલિયમ (રિશ્તા

May God rest him in peace. The funeral information of Richie Christie.

21 Years young Richie Christie (son of Rita & Roozvelt Christie) passed away on October 13, 2012 in a car accident. He was taken to the Madison Hospital with a serious injuries. He was pronouced dead after some time.

 

The viewing, memorial and funeral service will take palce as follows:

 

Place: Princeton Alliance Church, 20 Schalks Crossing Road, Plainsboro, NJ 08536 also known as 20 County Road 683, Plainsboro, NJ 08536 Phone: 609-799-9000

 

Date: Saturday October 20, 2012

 

Time: 1:00PM – 4:30PM followed by burial at Princeton Cemetery.

 

બ્લોસમ પોતાની કોલેજમાં આમંત્રિત વક્તા – દિવ્ય ભાસ્કરમાં આવેલો અહેવાલ ઑક્ટોબર ૧૫ ૨૦૧૨

 દિવ્ય ભાસ્કરમાં આવેલ લેખ વાંચવા માટે ઉપરના પિક્ચર પર ક્લિક કરો.

બ્લોસમ મારી હાઈ સ્કૂલની સહાધ્યાયી લલિતા અને રાફાયેલ ની પુત્રી છે. 

હાલમાં તે લંડન ખાતે સ્થાયી થઈ છે.

દિવ્ય ભાસ્કર માં આ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

 

“You have Faith but you do not have acts of Charity, Your faith is dead” words of Fr. Louis

 

“You have Faith but you do not have acts of Charity, Your faith is dead” words of Fr. Louis as he was preaching on the Inaugural day of the ‘Year of the Faith’ at St. Paul Church, Sabarmati, Ahmedabad. Fr. Melchior the parish Priest and the Sisters of St. Ann’s of Providence along with the faithful entered the Church door as they thanked the Lord for the Gift of Faith.

 

 

Seen in the Picture: Fr. R. Louis, the principal of Sachidanand High School, Thasra (guest priest) along with parish Priest Rev. Fr. I. Melchior

 

News reported by Fr. Titus DeCosta   Picture by Mr. Rodrigues, Sabarmati, Ahmedabad

મારું જીવન…મારાં સ્વજન…મારો સમાજ…મારું જગત…૨૦૦૪ થી આ જાળું ગૂંથી રહ્યો છું…