ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અને ફાધર વિનાયક જાદવ સાથે સ્નેહ-સંમેલન મે ૨૬, ૨૦૧૨ શનિવાર

 

આવો અને આપણા વતન અને માતૃભૂમિથી પધારેલા ફાધર વિનાયક જાદવના હસ્તે થનાર પવિત્ર ગુજરાતી ખ્રિસ્તયજ્ઞમાં હાજરી આપો. પોતાના પીએચડીના અભ્યાસ અર્થે આવેલા ફાધરે પોતાના વ્યસ્ત નિર્ધારિત સમયમાંથી આપણા માટે સમય ફાળવી આપણને મળવાની ઇચ્છા દર્શાવી તે આપણા પ્રત્યેનો પ્રેમ છે. તો એમના પ્રેમને બિરદાવવા આવો અને જોડાઓ, ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ સંયોજિત કાર્યક્રમમાં. દેવળની વ્યવ્સ્થા કોઈ કારણસર થઈ નથી શકી તો મારા નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

તારીખ – મે ૨૬, ૨૦૧૨ શનિવાર

 

સ્થળ – ૧૪૪ સ્ટ્રોબરી હિલ એવેન્યુ, વુડબ્રીજ, ન્યુ જર્સી ૦૭૦૯૫

 

સમય – બપોરે ૨ થી ૩ ખ્રિસ્તયજ્ઞ અને ૩ પછી  સ્નેહ-સંમેલન 

 

હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.  

 

Place : 144 Strawberry Hill Avenue, Woodbridge, NJ 07095

 

Time: 2-3PM Gujarati mass celebrated by Fr. Vinayak Jadav. 3PM onwards reception and refreshment. 

4 thoughts on “ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અને ફાધર વિનાયક જાદવ સાથે સ્નેહ-સંમેલન મે ૨૬, ૨૦૧૨ શનિવાર”

  1. Very nice Jagadishbhai, I like your activities. Please keep them up.
    Gabriel Uncle.

    1. Wah….. Once again an occasion to be together. Bhajan mandali baraabar jamaavjo. All the best to you for the mass and gathering.

      Father Ashok Vaghela SJ

      1. આપની શુભકામના માટે આભાર ફાધર અશોક વાઘેલા. મંડળી તો જમાવીશું જ પણ આપની હાજરી હોત તો રંગ કંઈક જુદો હોત! ક્યારે આવો છો આ બાજુ? 🙂

  2. All the best, Jagadish uncle. Say hello to Fr. Vinayak. Enjoy his Gujarati diction. Probably the best after Manhar Udhas. Tell him I said so – Milton.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.