નીચેનાં બધાં પિક્ચર સરદાર ગુર્જરી, નયા પડકારમાંથી આભારસહ લીધેલાં છે.
એકાદ-બે ગુગલ પરથી પણ મેળવ્યાં છે.
ભાઈ શ્રી સિરિલભાઈ પરમાર જેઓ અમૂલમાં કામ કરે છે એમનો સંદેશો – જે કોઈ સ્વ. ડો. કુરિયનને શ્રધ્ધાંજલી આપવા માગતા હોય તે નીચેના ઈમેલ પર પોતાનો શોકસંદેશો મોકલી શકે છે.





નવેમ્બર ૨૬ ૨૦૧૧ ના રોજ ઊજવતા ૯૦ મો જન્મદિવસ











ઉપરના પિક્ચરમાં સ્વ. શ્રી. જવાહરલાલ નહેરુની પાછળ સ્વ. શ્રી. ઈન્દિરા ગાંધી છે અને ડો. કુરિયનની બાજુમાં હાથમાં લાકડીવાળા સ્વ. શ્રી. મોરારજી દેસાઈ છે.


