ફ્યુનરલ

ડિસેમ્બર ૨૮ ૨૦૧૧: શ્રી. સ્ટેફાન મેકવાનની ફ્યુનરલ વિધિ ડિસેમ્બરની ૨૯ તારીખે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩:00 વાગે (ન્યુ યોર્કના સમય પ્રમાણે વહેલી સવારે ૪:૩૦) સેંટ. જોસેફ દેવાલય, મણીનગર, અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.
જેઓ કોઈ કારણસર હાજર ના રહી શકે તો આ ફ્યુનલ માસનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.