Tag Archives: નવક્રાન્તિ
નવક્રાન્તિ અંક ૦૬ – ૨૦૧૩
નવક્રાન્તિ અંક ૦૫ – ૨૦૧૩
નવક્રાન્તિ અંક ૦૪ – ૨૦૧૩
શ્રી. રોબિનભાઈ ધોળકીયા ના સંપૂર્ણ સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના વિનંતી.
સુપ્રસિદ્ધ સાપ્તાહિક “નવક્રાન્તિ” અને “ગરવી નવક્રાન્તિ” ના મુદ્રક, પ્રકાશક, માલિક અને તંત્રી શ્રી. રોબિન ધોળકીયાને થોડા દિવસ પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર ના નિદાન દરમ્યાન ખબર પડી કે એમના હ્રદયનો એક વાલ્વ બરાબર કામ કરતો નથી. ડૉક્ટરની ચિકિત્સા બાદ એમને ઘેર જવાની રજા આપવામાં આવી છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે તેઓએ હમણાં પોતાની રોજિંદી કાર્યવાહી સ્થગિત કરી દીધી છે અને અત્યારે પોતાના નિવસસ્થાને આરામ કરી રહ્યા છે.
સાપ્તાહિકના સૌ વાચક-મિત્રો અને આ વેબસાઈટના મુલાકાતીઓને વિનંતી કે તેઓ શ્રી. રોબિનભાઈના સંપૂર્ણ સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે. આભાર!