Category Archives: Community Events

સેન્ટ ઝેવિયર્સ, ઉમરેઠ પૂર્વ વિદ્યાર્થી (ધો. ૧૦ ૧૯૮૯) સ્નેહ-મિલન સમારંભ જુલાઈ ૧૫, ૨૦૧૨

પોતાનું વતન છોડી ૧૯૮૫ માં જ્યારે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો તો થોડા દિવસમાં અહેસાસ થયો કે કંઈ કેટલુંય પાછળ છૂટી ગયું છે. અફસોસને નેવે મૂકી નવા પડકાર અને સમસ્યાનો સ્વિકાર કરી નવું ગામ અને ઘર માંડવા કમર કસવાનું શરૂ કર્યું. દુનિયાના સૌથી સમૃધ્ધ અને શક્તિશાળી દેશની આ સમૃધ્ધીનો હિસ્સો બનવું હોય તો ખાલી પુષ્કળ પૈસા કમાવવાથી જ શક્ય નથી એની મને ખબર હતી. એટલે ભારતમાં સ્કૂલ દરમ્યાન આપણે ભણતા “મોગલોની પડતીના કારણો” તો અહીં મેં ભણવા માંડ્યું આ દેશની સમૃધ્ધીના કારણો. ખેર મૂળ મુદ્દાની વાત કરું તો આ અભ્યાસ દરમ્યાન પૂર્વ-વિદ્યાર્થી સ્નેહ મિલન (School/High School/College reunion) વિષે જાણ્યું અને એના ઉદ્દેશથી હું બહુ પ્રભાવિત થયો.
 
મારાથી પહેલી પેઢી તો સ્કૂલ કે કોલેજ પછી નોકરી કે ધંધા માટે પોતાના ગામ-શહેરમાં જ કે આસપાસના વિસ્તારમાં જ હોવાથી પોતાના સ્કૂલ-કોલેજના સહાધ્યાયીને પ્રસંગોપાત મળતા રહેતા. પણ પછી ધીરે ધીરે નોકરી કે ધંધા માટેનો વિસ્તાર વિસ્તરવા માંડ્યો અને રાજ્ય બહાર અને પરદેશની સીમા પાર કરી ગયો. સ્કૂલ/કોલેજના સહાધ્યાયીઓ કે શિક્ષકો સાથેનો સંપર્ક પણ છૂટી જાય છે. મને પણ મારા સ્કૂલ/કોલેજના સહાધ્યાયી અને શિક્ષકઓની હાલની પરિસ્થિતિ એમની પ્રગતિ જાણવાની ઈચ્છા, તાલાવેલી થઈ. તો ૧૯૯૩ માં મેં મારી હાઈસ્કૂલ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદના હેડક્લાર્ક શ્રી. રમણભાઈ સી. મેકવાનનો (જે મારા સમયે પણ એજ જગ્યાએ હતા) સંપર્ક કર્યો અને મારી ઈચ્છા વ્યક્ત કરી કે ૧૯૯૭ માં મારા એસ.એસ.સી. વર્ગને ૨૫ વરસ થતા હોવાથી એક સ્નેહ-મિલન સમારંભ રાખવો. તેમને પણ આ વિચાર ગમ્યો. મારા બે સહાધ્યાયીઓનો (ફિલીપ પરમાર અને લલિતા સામયન) મારે સંપર્ક હતો તો એમને આ વાત જણાવી તો તેઓ પણ રાજી થયા. બધા સહાધ્યાયી અને શિક્ષકગણના સરનામા કે ફોન નંબર મેળવવાની જવબદારી આ ત્રણ જણે સ્વિકારી. અમારી પાસે ચાર વરસનો સમય હતો છતાં પણ અમે સફળ ના થઈ શક્યા એનું બહુ દુઃખ થયેલું અને હજુ છે.
 
આજની તારીખમાં ફોન, સેલ ફોન, ઈમેલ કે સોસિયલ નેટવર્કથી બધા એકબીજાના સંપર્કમાં રહી શકે છે અને રોજબરોજની એકબીજાની જીંદગીથી વાકેફ રહી શકે છે. છતાં પણ એકબીજાના હાથ પકડી કે છાતી સરસા ચાંપીને મળવાનો લહાવો તો અલગ જ હોય છે. તો આ જ ભાવના ઉમરેઠ, ગુજરાતથી દૂર સ્કોચ પ્લેઈન્સ, ન્યુ જર્સીમાં રહેતા અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ઉમરેઠના ૧૯૮૯ ની સાલના ધોરણ ૧૦ ના ભૂપપૂર્વ વિદ્યાર્થી શ્રી. અલય બી. પટેલને થઈ આવી. તો તેમણે સ્કૂલનો સંપર્ક કરી હાલના પ્રિન્સિપાલ ફાધર ટોનીનો સંપર્ક કર્યો. અને એમની રજામંદી મેળવી એ સમયના પોતાના સહાધ્યાયી અને હાલમાં નિવૃત્ત થયેલા શિક્ષકગણનો સંપર્ક કર્યો અને બધાને પોતાના કુટુંબ સહિત હાજર રહેવા આમંત્રણ મોકલી આપ્યું. જુઓ સ્નેહ ટપકતી એ આમંતણ પત્રિકા.
 
જુલાઈની ૧૫ તારીખે ૨૨ વરસ પછી મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ બધાએ માણ્યો. લગભગ ૯૫% હાજર રહી શક્યા હતા. આ સમયે ૧૯૮૯ માં જે પ્રિન્સિપાલ હતા તે સ્વ. સિસ્ટર જોહાનાને પણ યાદ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ આખા કાર્યક્રમનું વિચાર-બીજ ભાઈ અલયના દિમાગમાં રોપાયું અને એને પરિપૂર્ણ કર્યું. અને બધાનો સંપર્ક કરી આમંત્રણ પત્રિકા મોકલી અને ઉદાર દિલે આ આખા કાર્યક્રમનો ખર્ચ પોતે ઉપાડી લીધો. શ્રી. અલયભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
 
ઉમરેઠના યુવા પત્રકાર અને ‘આપણું ઉમરેઠ’ બ્લોગના સંચાલક મારા બ્લોગર-મિત્ર શ્રી. વિવેક દોશીએ સરદાર ગુર્જરીમાં (જુલાઈ ૧૮ ૨૦૧૨) આપેલો પોતાનો અહેવાલ.
 
શ્રી અલયભાઈએ તૈયાર કરેલ આ પ્રસંગના પિક્ચર આલ્બમને જોવા માટે અહીં ક્લિક કરો.          

15th Holy Family Church International Festival – September 16, 2012

Please mark the date in your calendar September 16, 2012 for the 15th International Festival organized by Holy Family Church, Union City. Mrs. Rita & Kirit Jakaria are the parish member of this church. We the Gujarati Catholics have enjoyed so many holy mass in Gujarati in this church thanks to Rita & Kirit Jakaria. Please contact Mr. Kirit Jkaria if you are interested to perform in this Festival.

 

 

Please find below some pictures from year 2010 and 2011 provided by Julius Caesar.

 

[wppa type=”slide” album=”6″ align=”center”]Any comment[/wppa]

 

 [wppa type=”slide” album=”5″ align=”center”]Any comment[/wppa]

અમેરિકાના વિવિધ શહેરોમાં ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ગુજરાતી ખ્રિસ્તીઓનું યોગદાન.

ઓગષ્ટની ૧૨ તારીખે ઈઝલિન અને એડિસન ન્યુ જર્સી ખાતે છેલ્લા બે વરસથી પોતાના દેશ પ્રત્યેની લાગણી એટલી ઊભારાઈ આવી છે કે એક જ જગ્યાએથી ભારતના સ્વાતંત્ય દિવસની બે પરેડ નિકળે છે. જ્યારે ભારતને સ્વતંત્રા મળી ત્યારે મૂળ ગુજરાતના ભારતીય લોખંડી પુરુષ શ્રી. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતભરના જુદાં જુદાં રાજ્યો (પરગણાં) ને એકત્ર કરવાની જવબદારી ખૂબજ કુનેહપૂર્વક નિભાવી હતી અને એક ભારતવર્ષની બુનિયાદ સ્થાપી હતી. એ જ ગુજરાતના અહીં આવી વસેલા અને નાના-મોટા વેપાર કરતા ગુજરાતીઓના પરાક્રમ તો અદાલત સુધી પહોંચ્યા લોકશાહી દેશના નિયમ પ્રમાણે બંન્ને પક્ષને છૂટ મળી અને સમાધાન માટે ચર્ચા-વિવાદ કરીને કોઈ સમાધાન ના સાધી શક્યા. આશા રાખીએ કે આવતા વર્ષે બધા ભેગા મળી એક જ પરેડનું આયોજન કરે. વંદે માતરમ.
આ બેમાંની એક પરેડમાં મારા પપ્પા સમાજ-સેવક અને સિનિયર સિટીઝનના લાભ માટેના પરામર્શક શ્રી. જોસેફભાઈ પરમાર.

 

[wppa type=”slide” album=”2″ align=”center”]Any comment[/wppa]

 

છેલ્લા ૩૨ વરસથી ન્યુ યોર્ક શહેરના મેડિસન એવેન્યુ પર ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે પરેડનું આયોજન કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોશિયેશનના નેજા હેઠળ એનું આયોજન થાય છે. છેલ્લા થોડા વરસોથી ગુજરાત ક્રિશ્ચિયન ફેડરેશન ઓફ અમેરિકા આ પરેડમાં હિસ્સો લે છે. સંસ્થાના ચેરમેન શ્રી. લિનસ ટેલર પ્રમુખ રેવ. અનિલ પટેલ સ્વ.લમુએલ મર્ચન્ટ શ્રી. તુલસી માયલ શ્રી. સ્ટિવન બોરસદા અને સાથી મિત્રો આ પરેડમાં હિસ્સો લેતા રહ્યા છે.
નેશનલ એસોસિએશન ઓફ એશિયન ઈન્ડિયન ક્રિશ્ચિયન પણ આ પરેડમાં પોતાના ફ્લોટ સાથે હિસ્સો લે છે. રેવ. નિહેમિયા શ્રી. હેમાબેન પરમાર શ્રે કેતન ક્રિશ્ચિયન અને સાથી મિત્રો એમાં ભાગ લે છે.

 

[wppa type=”slide” album=”3″ align=”center”]Any comment[/wppa]

 

શિકાગોમાં નિકળતી ઈન્ડિયા ડે પરેડમાં છેલ્લા થોડા વરસોથી ઈન્ડિયન ક્રિશ્ચિયન ફેડરેશન ઓફ ધ મિડવેસ્ટ ના સભ્યો પોતાના ફ્લોટ સાથે હિસ્સો લે છે. રેવ. જોન રાઠોડ શ્રી. બાબુભાઈ વર્મા શ્રી. નૂતન ચૌહાણ સેમ ચૌહાણ અને સભ્યો આ વરસની પરેડમાં પણ હાજર હતા.

 

[wppa type=”slide” album=”4″ align=”center”]Any comment[/wppa]

The fifth annual symposium of the seminary-Marymatha Encoutners of Pastoral Challenges (MEPC 2012) August 10-11, 2012

Please click on the above picture to see the photo album from their website. 
 
Mr. Kanubhai Parmar, good friend of mine and main contributor and news provider for this website from Anand,Gujarat just came back from Kerala. He was there to participate in “International Symposium on Christian and Muslim” dialogue: Pastoral Challenges, held on August 10 & 11, 2012. There were total four people fromGujarat participated per list below:
 
1.  Mr. Bhanubhai Makawana from Padhariya (retired Air force staff)
2.  Mr. Paulbhai Paiza from Maningar (retired teacher)
3.  Mr. Ramesh Paul Christie from Nadiad (retired District Social Defence Officer from Gujarat Govt.) and
4. Mr. Kanubhai Parmar from Anand
 
This event was held by Marymatha Major Seminaty, Trichur their fifth annual symposium of the seminary-Marymatha Encoutners of Pastoral Challenges (MEPC 2012)
 
The theme of this year’s symposium was Muslim Christian Dialogue: Pastoral Challenges.
 
Prof. Herman Teule, an expert in Middle Eastern Church and Theology and engaged in studying the Islam Christian dialogue in the Middle East, was the main speaker from theCatholicUniversity,Leuven,Belgium.
 
Along with his paper, there were several other papers submitted and discussed as per the below list:
 
(1) Fr. Vincent Kundukulam from Aluva, Kerala: On “Interfacing Islam and Christianity: Problems and Promises” 
 
(2) Fr. Jacob Prasad, Pontifical Institute, Alwaye, Kerala: On “Inspiration and Interpretation: Convergences and Divergences.  Christian Perspectives”
 
(3) Dr. Mohammad Siddique Seddon,London: came along with students, paper was on
“Islam inBritainand Early Muslim Migration toAbyssinia: Theological and civilisational Paradigms”
 
(4) Fr. Roy Vettikuzhiyil CMI, Kerala: On “Traditions and Practices of Islam in Kerala”
 
(5) Dr. A.K. Abdul Majeed: On “SUFISM”
 
(6) Prof. G. Lazar, SVD fromMadras: On “What Unites us is Greater than What Divides us: Islam-Christian Dialogue in the Context of India”
 
(7) Dr. N.P. Hafiz Mohamad: On “Islamic Response to Secularism: Responding to Modernity”
 
(8) Fr. Jose Pennaparambil: On “Islamic Fundamentalism a Philosophical Outlook”
 
(9) Sr. Teresa Joseph FMA, Mumbai: On “Peace a Common Forum For Islam-Christian Dialogue of Life”
 
(10) Prof. Herman Teule,CatholicUniversityLouvainfrom Beljium: On “Middle Eastern Christians in Interaction with Islam A Historical Approach”
 
(11) Fr. Tony Neelankavil, Dean, Mery Matha Seminary, Mulayam, Kerala: On “Is Trinity Monotheistic? Islamic and Christian Perspectives Implications to the Understanding of the Person of Jesus”
 
The event was a big success and everyone participated enjoyed and returned with lost of knowledge about two religions and the issues and challenges of secularism, modernity, culture, the youth and the woman.
 
Mr. Kanubhai Parmar and friends fromGujaratleft on August 06, 2012 and came back on August 15, 2012.
 

Mr. Kanubhai Parmar of Anand, Gujarat was free to take any picture at any place at any time without any restrictions or competition, any pressure or any fear. The freedom of press and journalism. 
 

News and pictures Provided by Energizer Mr. Kanubhai Parmar, Anand.

ઈસુનું નવું સરનામું: મુ.પો. આખડોલ તા. નડિયાદ – નવા દેવાલયનું ઉદઘાટન – ઓગષ્ટ ૫, ૨૦૧૨

 

ખડોલ ખાતે બનાવાયેલ નવા દેવાલયના નિર્માણ અને ઉદઘાટન સુધીની રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો. માહિતી અને ચિત્ર – જોસેફ અંતોન મેકવાન અને નવીન મેકવાન.